મિત્રો વિડિઓ ની મઝા માણો તેને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ
WELCOME TO NIKUNJ KAMBLE HOMEPAGE
My Blog List
Pages
- Home
- સમાચાર પત્રો
- મેગેઝીન
- ઈતિહાસ
- સ્વયંપાક
- BOOKS
- TRAVEL
- લાઈવ ટીવી ન્યુઝ ચૈનલ્સ
- E - પુસ્તકાલય
- ઈંટરનેટ ની માયાજાળ
- જ્ઞાન સાથે ગમ્મત
- બાળ વિભાગ
- ભજન ગીત ગુંજન
- સોફ્ટવેર ડાઉનલોડ
- કઈક નવુ જાણવા જેવુ
- ગેમ્સ
- આયુર્વેદિક ઉપચાર
- મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી
- USEFULL TIPS
- ઉપયોગી ફોર્મ
- મારી જન્મભૂમિ - સૂરત
- COMPUTER TRICKS & KNOWLEDGE
- મારો પ્રથમ વિદેશ પ્રવાસ
- આરોગ્યને લગતી અગત્યની માહિતી
- મોબાઈલ ટિપ્સ
- તંદુરસ્તી અને રોગો ના ઉપચાર
- ગુજરાત ના ઐતિહાસિક સ્થળો
- તમારે બ્લોગ બનાવવો છે ?
- રોમાંચક કથા વાર્તાઓ
- મારા મનપસંદ બ્લોગ સાઈટ
Monday, 1 June 2015
સુવિચાર
- વિદ્યારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો કોઈ ભાર હોતો નથી, તે દાન દેવાથી વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.
- માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.
- જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા, બસ એ વાત યાદ રાખજો કે દરેક રમત માં હંમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોય
- છે રમત વીરો નહિ.
- શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…
- જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.
- મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.
- જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.
- હંમેશા હસતા રહેવાથી, અને ખુશનુમા રહેવાથી; પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
- સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
- જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.
- આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે
- ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.
- ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.
- દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે અને મૂંગા પણ સમજી શકે છે.
- અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટકતી, પણ
પુરતી મહેનત થી મળેલી પ્રમાણસર આવક, જીવન ટકાવી રાખતી. - જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.
Subscribe to:
Comments (Atom)

